શ્રી અરૂણકુમાર છોટાલાલ શાહ શ્રમજીવી ભાખરી-શાક યોજના
શ્રી અરૂણકુમાર છોટાલાલ શાહ શ્રમજીવી ભાખરી-શાક યોજના શ્રમજીવીઓને માત્ર ₹2 ના ઓછા ખર્ચે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. આ યોજના સવારે 8:30 થી 9:30 વાગ્યા સુધી ચાલે છે અને તે શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ છે.